ગુજરાતી સાહિત્ય – EduSafar – એજ્યુ સફર (2023)

51. નર્મદની વિવિધ કૃતિઓ જણાવો?નર્મકવિતા, નર્મગદ્ય, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, નર્મકોશ, મારી હકીકત, રાજ્યરંગ, કૃષ્ણદકુમારી, શ્રી દ્રોપદી દર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તકલ, કવિ અને કવિતા, કવિચરિત્ર,

સજીવારોપણ.

52. ગુજરાતી સાહિત્યમાં ‘સરસ્વતીચંદ્ર’ ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે? – ગોવર્ધનરામ ત્રિપાઠી

53. ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાનવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં છે? ચાર

54. સરસ્વતીચંદ્રની નાયિકા કોણ હતી? કુમુદ સુંદરી

55. ગોવર્ધનરામનો જન્મ ક્યારે થયો હતો? જન્મા : 20 – 10 – 1855

56. ગોવર્ધનરામનો જન્મા ક્યા સ્થ ળ થયો હતો?: નડિયાદ

57. ગોવર્ધનરામની વિવધ કૃતિઓ જણાવો: સરસ્વળતીચંદ્ર ભાગ 1 – 4, સ્ને–હમુદ્રા, સાક્ષરજીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેવપબુક, લીલાવતી જીવનકલા.

58. ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે?– મણિલાલ નભુભાઈ દ્વિવેદી

59. મણિલાલ નભુભાઈનો જન્મે ક્યારે થયો હતો ?: 26 – 9 – 1858

60. મણિલાલ નભુભાઈનું જન્મેસ્થયળ ક્યું છે : નડિયાદ

61. કૃતિઓ : કાન્તાર, નૃસિંહાવતાર (નાટકો), ગુલાબસિંહ, સુદર્શન ગદ્યાવલી, પ્રાણવિનિમય, નારી પ્રતિષ્ઠાી, ગુજરાતના બ્રાહ્મણો, સિદ્ધાંતસાર (નિબંધ), માલતી માધવ, ઉત્તમ રામચરિત (રૂપાંતર), પ્રેમજીવન, શિક્ષાશતક (કવિતા).

62. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સાહિત્યાના ઉજાગર, ગુજરાતી સાહિત્યમાં કણ્વ તરીકે કોણ જાણીતું છે?– નરસિંહરાવ દિવેટિયા

63. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી ઢબની કવિતોઓ રચવાની શરૂઆત વાસ્તવિક રીતે કોણે કરી? –નરસિંહરાવ દિવેટિયા

64. નરસિંહરાવ દિવેટીયાનો જન્મં ક્યારે થયો હતો? 3 – 9 – 1859

65. નરસિંહરાવ કોના પુત્ર હતો? પ્રસિદ્ધ સાહિત્યકાર ભોળાનાથ દિવેટીયા

66. નરસિંહરાવનો જન્મુ ક્યાં સ્થધળ થયો હતો : અમદાવાદ

67. નરસિંહરાવની કીર્તિદા કૃતિઓ કઈ છે?: કુસુમમાળા, હ્રદયવીણા, નૂપુરઝંકાર, સ્મતરણસંહિતા, મનોમુકુર ભાગ 1 – 4, સ્મગરણમુકુર, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેધજ અને લિટરેચર ભાગ 1 – 2 , વિવર્તલીલા, તરંગલીલા (નિબંધ)

68. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોના સર્જક તરીકે ક્યાં કવિ જાણીતા છે? – મણિશંકર રત્નલજી ભટ્ટ ‘કાન્ત ‘

69. કવિ કાન્તનો જન્મસ ક્યારે થયો? : 20 – 11 – 1867

70. કવિ કાન્ત ક્યાંના વતની હતા : ચાવંડ (અમરેલી)

71. કાન્તની વિવિધ કૃતિઓ જણાવો?: પૂર્વાલાપ (કાવ્યીસંગ્રહ), રોમન સ્વતરાજ્ય, ગુરુ ગોવિંદસિંહ, દુખી સંસાર (નાટકો), શિક્ષણનો ઇતિહાસ, સંવાદમાલા, સિદ્ધાંત સારનું અવલોકન, હીરામાણેકની મોટી એક ખાણ, કુમાર અને

(Video) ગુજરાતી સાહિત્ય અખો- ગુજરાતી સાહિત્યકારો અખો

ગૌરી (વાર્તાઓ).

72. ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર‘ના સર્જક તરીકે કોણ જાણીતું છે?– રમણભાઈ નીલકંઠ

73. રમણભાઈ નીલકંઠનો જન્મક ક્યારે થયો હતો? : 13 – 3 – 1868

74. રમણભાઈ નીલકંઠનો જન્મક ક્યાં સ્થોળ થયો હતો? : અમદાવાદ

75. રમણભાઈ નીલકંઠની કૃતિઓ જણાવો ?: ભદ્રંભદ્ર, શોધમાં (નવકથાઓ), રાઈનો પર્વત (નાટક), હાસ્યંમંદિર (નિબંધો) કવિતા અને સાહિત્ય 1 – 4 , ધર્મ અને સમાજ 1 – 2

76. ગુજરાતી સાહિત્યમાં ધર્મનો તારો તરીકે કોણ જાણીતું છે? – આનંદશંકર ધ્રુવ

77. ગુજરાતી સાહિત્યના વિદ્વાન વિવેચક અને ભાષાસંશોધક તરીકે કોણ જાણીતું છે?- આનંદશંકર ધ્રુવ

78. આનંદશંકર ધ્રુવનો જન્મ્ ક્યારે થયો ?: 25 – 2 – 1869

79. આનંદશંકરનો જન્મ ક્યાં સ્થ ળ થયો હતો? : અમદાવાદ

80. આનંદરશંકરની વિવિધ કૃતિઓ જણાવો?: કાવ્ય તત્વા વિચાર, સાહિત્યદવિચાર, આપણો ધર્મ, હિન્દુસ ધર્મની બાળપોથી, ધર્મવર્ણન, વિચારમાધુરી, હિન્દુક (વેદ) ધર્મ,

81. ગુજરાતી સાહિત્યમાં આનંદશંકરે ક્યાં મેગેઝેનીનું દિગ્દાર્શન, તંત્રી પદ પર રહ્યાં હતા : સુદર્શન.

82. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સોનેટ રચનાર કવિ તરીકે કોણ જાણીતું છે? – બળવંતરાય ક. ઠાકોર

83. બળવંતરાય ઠાકોર ક્યાં ઉપનામથી જાણીતા હતો?- સેહની

84. બળવંતરાયનો જન્મક ક્યારે થયો ? : 23 – 10 – 1869

85. બળવંતરાયનું જન્મ્સ્થયળ ક્યું છે? : ભરૂચ

86. ઉમાશંકર જોષી અને સુંદરમે કાવ્ય દિક્ષા કોની પાસે લીધી હતી?- બ.ક.ઠાકોર

87. બ.ક.ઠાકરની વિવિધ કૃતિઓ જણાવો ?ભણકાર ધારા ભાગ 1 – 2 , ઉગતી જવાની, લગ્નઆમાં બ્રહ્મચર્ય, દર્શનિયું, કવિતાશિક્ષણ, પ્રયોગશાળા, પંચોતેરમે.

88. ગુજરાતી સાહિત્યમાં ક્યાં રાજાએ સાહિત્યને ઉત્તમ પ્રદાન કર્યું છે? –સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી‘

89. સુરસિંહજી તખ્તસિહજી ગોહીલ ક્યાં ઉપનામથી જાણીતા છે? – કલાપી

90. કલાપી ક્યાંના રાજા હતા? -લાઠી

91. કલાપીનો જ્મ ક્યાંરે થયો હતો? – જન્મ- : 26 – 1 – 1874

92. કલાપી કેટલા વર્ષ જીવ્યાં હતા? 26 વર્ષ

(Video) Gujarati Sahitya Premanand - Gujarati Material GK in Gujarati

93. કલાપીનું જન્મરસ્થ ળ ક્યું છે : લાઠી

94. કલાપીએ ગુજરાતી સાહિત્યમાં કઈ કઈ કૃતિઓ આપી?: કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીારનો પ્રવાસ, માયા અને મુદ્રિકા (નવલકથા), હમીરજી ગોહિલ, હ્રદયત્રિપુટી, ભરત (ખંડકાવ્યધ).

95. ગુજરાતી સાહિત્યમાં સુરતાની વાડીનો મીઠો મોરલો- તરીકે કોણ જાણીતું છે?- કલાપી

96. ગુજરાતી સાહિત્યમાં કવિવર તરીકે કોણ જાણીતું છે? – ન્હા નાલાલ દલપતરામ

97. ગુજરાતી સાહિત્યમાં ક્યાં પિતા-પુત્ર કવિ સાહિત્યકારે 101 વર્ષ સાહિત્યનું સર્જન કરી સાહિત્યની સેવા કરી?- નાનાલાલ- દલપતરામ

98. કવિ નાનાલાલ ક્યાં ઉપનામથી જાણીતા છે? પ્રેમભક્તિ

99. કવિ નાનાલાલનો જન્મઉ ક્યારે અને ક્યાં થયો હતો : 16 – 3 – 1877 , અમદાવાદ

100. કવિ નાનાલાલનું વતન ક્યું હતું? વઢવાણ

101. કવિ નાનાલાલની કીર્તિદા કૃતિઓ કઈ છે ? કૃતિઓ : કેટલાંક કાવ્યોર ભાગ 1 – 3, ન્હાકના ન્હાુના રાસ (ભા. 1 – 3), ચિત્રદર્શનો, ગીતામંજરી, બાળકાવ્યો્, મહેરામણનાં મોતી, વસંતોત્સકવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 – 3), ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નો .

101. કવિ નાનાલાલની કીર્તિદા કૃતિઓ કઈ છે ? કૃતિઓ : કેટલાંક કાવ્યોિ ભાગ

1 – 3, ન્હાલના ન્હાતના રાસ (ભા. 1 – 3), ચિત્રદર્શનો, ગીતામંજરી,

બાળકાવ્યોશ, મહેરામણનાં મોતી, વસંતોત્સભવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 –

3), ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નોત.

102. ગુજરાતી સાહિત્યમાં પ્રજ્ઞાચક્ષુ સાહિત્યકાર કોણ છે? પંડિત સુખલાલજી

103. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ ક્યાં ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કર્યું છે? નિબંધ

104. સુખલાલજીનો જન્મડ ક્યારે અને ક્યાં થયો હતો?: 8 – 2 – 1880 , લીમલી

105. સુખલાલજીની કૃતિઓ જણાવો?:મારું જીવનવૃત, યોગદર્શન, દર્શન અને ચિંતન, જૈન ધર્મનો પ્રાણ, વાદમહાર્ણવ, પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ, હેતબિંદુ.

106. ગુજરાતી સાહિત્યમાં ગુજરાત સાહિત્ય: સભાની સ્થાપના કરનાર દૃષ્ટા તરીકે કોણ જાણીતું છે? રણજિતરામ મહેતા

107. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વ:પ્નાદ્રષ્ટાર – રણજિતરામ મહેતા

108. રણજિતરામ મહેતાના માનમાં ગુજરાતી સાહિત્યમાં ક્યો ઍવોર્ડ આપવામાં આવે છે? રણજિતરામ સૂર્વણચંદ્રક

109. રણજિતરામનો જન્મા ક્યારે થયો હતો : 25 – 10 – 1881 ,જન્મ સ્થકળ : સુરત

110. રણજિતરામની વિવિધ કૃતિઓ જણાવો ?: રણજિતકૃતિ સંગ્રહ, રણજિતરામના નિબંધો, લોકગીત, રણજિતરામ ગદ્યસંચય.

(Video) ગણિતની યુક્તિ

111. ગુજરાતી સાહિત્યમાં સવાયા ગુજરાતી તરીકે ક્યાં સાહિત્યકારને ઓળખવામાં આવે છે? – દત્તાત્રેય બાલકૃષ્ણગ કાલેલકર ‘કાકાસાહેબ‘

112. સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? –ગાંધીજી

113. કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યારે તથા ક્યાં થયો હતો? : 1 – 12 – 1885 ,મૃત્યુણ : 21 – 8 – 1981 ,સતારા

114. કાકા સાહેબકાલેલકરે કઈ કૃતિઓનું સર્જન કર્યું ?ઓતરાદી દીવાલો, જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, જીવનભારતી, પૂર્વરંગ, જીવનસંસ્કૃાતિ, જીવનચિંતન, જીવતા તહેવારો, ગીતા ધર્મ, જીવન

પ્રદીપ, સ્મનરણયાત્રા.

115. કાકા સાહેબે મુખ્યત્વે ક્યાં ક્ષેત્રમાં પ્રદાન કર્યું ? નિબંધ

116. કાકાસાહેબ ગુજરાતમાં ક્યાં કાર્યરત હતો?- ગુજરાત વિદ્યાપીઠ- કલનાયક

117. ગુજરાતી સાહિત્યમાં રામનારાયણ પાઠક ક્યાં ઉપનામોથી જાણીતા છે? સ્વૈરવિહારી-નિબંધ, દ્વિરેફ-વાર્તાકાર, શેષ-કાવ્ય,

118. રા.વિ.પાઠકનો જન્મ ક્યારે થયો હતો? જન્મા : 8 – 4 – 1887 મૃત્યુક : 21 – 8 – 1955 જન્મંસ્થોળ : ગાણોલ ધોળકા)

119. રા.વિ. પાઠકની વિવિધ કૃતિઓ જણાવો?: દ્વિરેફની વાતો, શેષનાં કાવ્યોિ, કાવ્ય ની શક્તિ, સાહિત્યી વિમર્શ, કાવ્ય – સાહિત્યીનાં વહેણો, સાહિત્ય લોક, કાવ્યા પરિશીલન, મનોવિહાર, બૃહત પિંગળ, મધ્યામ પિંગળ, કુલાંગાર, ગોવિંદગમન, કાવ્યાસમુચ્ચશય.

120. ગુજરાતી સાહિત્યમાં અનાસક્ત, અવિચળ તરીકે કોણ જાણીતું છે? – સ્વારમી આનંદ

121. સ્વામી આનંદનો જન્મ અને મૃત્યુ ક્યારે થયું હતું ?: 8 – 9 – 1887 મૃત્યુ : 25 – 1 – 1976 જન્મયસ્થ‍ળ : શિયાણી‍

122. સ્વામી આનંદની પ્રસિદ્ધ કૃતિઓ કઈ છે?: ઈશુનું બલિદાન, ધરતીનું લૂણ, લોકગીતા, ભગવાન બુદ્ધ, ગાંધીજીનાં સંસ્મ-રણો, ઉત્તરાપથની યાત્રા, બચપણનાં બાર વરસ, રામાયણ, મહાભારત અને સંત કથા.

123. ગુજરાતી સાહિત્યના સ્વ પ્નનદ્રષ્ટાવ તરીકે કોણ જાણીતું છે?– કનૈયાલાલ મુનશી

124. કનૈયાલાલ મુનશીએ ક્યાં ઉપનામથી સાહિત્યનું સર્જન કર્યું હતું?- ઘનશ્યામ

125. કનૈયાલાલ મુનશીનો જન્મ અને મૃત્યુ ક્યારે થયું? જન્મ? : 30 – 12 –1887 મૃત્યુજ : 8 – 2 – 1971

126. કનૈયાલાલ મુનશીનું જન્મઅસ્થ ળ ક્યું છે : ભરૂચ

127. ક્યાં સાહિત્યકારે ભારતીય બંધારણની રચનામાં ડ્રાફ્ટીંગ કમિટિમાં એક સભ્ય તરીકે કાર્ય કર્યું હતું? કનૈયાલાલ મુનશી

128. ધંધે- પ્રસિદ્ધ વકીલ, કર્મે રાજનેતા, સાહિત્યકાર અને હૈદરાબાદ રાજ્યને ભારતમાં જોડવા માટેના સક્રિય વાર્તાકાર તરીકે ક્યા સાહિત્યકારે કાર્ય કર્યું હતું? – કનૈયાલાલ મુનશી

129. કનૈયાલાલ મુનશીની કૃતિઓ જણાવો?: વેરની વસૂલાત, કોનો વાંક , સ્વાપ્નરદ્રષ્ટાજ, તપસ્વિતી, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણાનવતાર ખંડ 1 – 8 , લોપામુદ્રા, કાકાની શશી, ધ્રુવસ્વા્મિની દેવી,

ગુજરાતની અસ્મિતા.

130. કાક- મંજરી,ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે?- કનૈયાલાલ મુનશી

(Video) Gujarati Sahitykar Himanshi Shelat-

131. કાક- મંજરી કઈ કૃતિના પ્રસિદ્ધ પાત્રો છે? ગુજરાતનો નાથ

132. ગુજરાતી સાહિત્યમાં યુગદૃષ્ટા વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે? –રમણલાલ દેસાઈ

133. રમણલાલ દેસાઈનો જન્મય અને મૃત્યુ ક્યારે થયા? : 12 – 5 – 1892 મૃત્યુર : 20 – 9 – 1954

134. રમણલાલ દેસાઈનું જન્મુસ્થનળ ક્યું છે? : શિનોર

135. રમણલાલ નિલકંઠની પ્રસિદ્ધ કૃતિઓ જણાવો?: કોકિલા, પૂર્ણિમા, ઠગ, દિવ્યુચક્ષુ, પ્રલય, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી : ભાગ 1 થી 4 , જયંત, શિરીષ, અપ્સપરા, બાલા જોગણ, શંકિત હ્રદય.

136. ગુજરાતી સાહિત્યમાં ચોટદાર વાર્તાઓ દ્વારા જાણીતા છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ધૂમકેતુ

137. ગુજરાતી સાહિત્યની અનમોલ વાર્તા ‘પોસ્ટઓફિસ’ના સર્જક કોણ છે ?– ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ‘

138. પોસ્ટ ઓફિસનો વિશ્વની અનમોલ વાર્તાઓના આલબ્મમાં કયા નામથી અનુવાદ થયો છે- The letter

139. ગૌરીશંકરનો જન્મ ક્યાં થયો છે?જન્મ્ : 12 – 12 – 1892 મૃત્યુમ : 11 – 3 – 1965 જન્મમસ્થ:ળ : વીરપુર

140. ધૂમકેતુની વિવિધ કૃતિઓ જણાવો? કૃતિઓ : તણખા, ત્રિભેટો, વનવેણુ, સાંધ્ય રંગ, વાર્તારત્નો , પૃથ્વી્શ, ચૌલાદેવી, આમ્રપાલી, મહામાત્ય, ચાણક્ય, ધ્રુવદેવી, ઇતિહાસની તેજમૂર્તિઓ, જિબ્રાનની જીવનવાણી, જીવન સ્વગપ્નવ.

141. ક્યાં ગુજરાતી સાહિત્યકાર રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? – ઝવેરચંદ મેઘાણી

142. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રિય શાયર તરીકે કોણે સંબોધ્યા હતો?- ગાંધીજી

143. ઝેરનો છેલ્લો કટોરો બાપુ પી જાજો- કાવ્ય કઈ ઘટના સાથે સંકળાયેલ છે?- બીજી ગોળમેજી પરિષદ

144. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે થયો? જન્મં : 17 – 8 – 1896 મૃત્યુય : 9 – 3 – 1946

145. ઝવેરચંદ મેઘાણીનું જન્મ્સ્થથળ ક્યું છે : ચોટીલા

146. ઝવેરચંદ મેઘાણીની જાણીતી કૃતિઓ કઈ છે? : સૌરાષ્ટ્રનની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠ તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાંદવલાં, તુલસીકયારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, માણસાઈના દીવા, રાણો પ્રતાપ, શાહજહાં, કંકાવટી, રઢિયાળી રાત, યુગવંદના, કુરબાનીની કથાઓ, સોરઠી સંતો, રવીન્દ્ર વીણા.

147. ગુજરાતી સાહિત્યમાં વિદ્યાના જીવ તરીકે કોણ જાણીતું છે? – રસિકલાલ પરીખ

રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો? જન્મપસ્થરળ : સાદરા

148. રસિકલાલ પરીખની વિવિધ કૃતિઓ જણાવો ?: કાવ્ય પ્રકાશખંડન, નૃત્યારત્નાકોશ કાવ્યારદર્શ : કાવ્ય પ્રકાશ સંકેત, પુરોવચન અને વિવેચન (લેખસંગ્રહ), આકાશ ભાષતિ (વાયુ પ્રવચનો), ગુજરાતનો રાજકીય અને

સાંસ્કૃ તિક ઇતિહાસ (સંપાદન).

149. જયંતિ દલાલનો જન્મ ક્યાં થયો હતો? જન્મ)સ્થગળ : અમદાવાદ

150. જયંતિ દલાલની વિવિધ કૃતિઓ જણાવો ?: ધીમુ અને વીભા, પાદરનાં તીરથ (નવલકથા), ઝબુક્યાં, જવનિકા, અવતરણ, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો, પ્રવેશ ચોથો(નાટક), કાયા લાકડાંની માયા લૂગડાંની, બળવાખોર પિતાની તસવીર, ખભે પિછોડીને દીઠો ચાંદ.

(Video) gujarati sahitya || ગુજરાતી સાહિત્ય | Gujarati Literature | textbook | std 12 gujarati | gujarat nu

Videos

1. gujarati sahitya || ગુજરાતી સાહિત્ય | Gujarati Literature | textbook | std 10 gujarati | gujarat nu
(Education Vala)
2. ગુજરાતી સાહિત્યની સફર ભાગ 1
(Competitive Digi Class)
3. ગુજરાતી સાહિત્યકાર રાવજી પટેલ ગુજરાતી સાહિત્ય
(Gujarati Sahitya)
4. Gujarati | Gujarati Vyakaran | Naam Ane Tena Prakar | GPSC | UPSC | Gujarati | Gujarati Grammar |
(Gujarati Sahitya)
5. ગુજરાત ના મહાન કવિ દલપતરામ નું જીવન ચરિત્ર Satshri & Kavi Dalpatram BY SATSHRI
(Satshri Katha)
6. SUNDARAM GUJARATI SAHITYA
(Gujarat Sahitya Academy)

References

Top Articles
Latest Posts
Article information

Author: Msgr. Refugio Daniel

Last Updated: 29/06/2023

Views: 5293

Rating: 4.3 / 5 (74 voted)

Reviews: 81% of readers found this page helpful

Author information

Name: Msgr. Refugio Daniel

Birthday: 1999-09-15

Address: 8416 Beatty Center, Derekfort, VA 72092-0500

Phone: +6838967160603

Job: Mining Executive

Hobby: Woodworking, Knitting, Fishing, Coffee roasting, Kayaking, Horseback riding, Kite flying

Introduction: My name is Msgr. Refugio Daniel, I am a fine, precious, encouraging, calm, glamorous, vivacious, friendly person who loves writing and wants to share my knowledge and understanding with you.